Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી ના પરિવાર દ્વારા 53 કળશોને સુવર્ણ મઢીત કરવા માટે દાન નોંધવામાં આવેલ હતું. આ 53 સુવર્ણ કળશો ની પૂજા વિધિ આજરોજ નથવાણી પરિવારના પુત્ર એવા દ્વારકા દેવસ્થાન સમિતિના સભ્ય ધનરાજ નથવાણી દ્વારા સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી હતી 53 સુવર્ણ મઢીત કળશો મંદિરના શિખરો ઉપર સ્થાપવામાં આવશે.

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી ના પરિવાર દ્વારા 53 કળશોને સુવર્ણ મઢીત કરવા માટે દાન નોંધવામાં આવેલ હતું. આ 53 સુવર્ણ કળશો ની પૂજા વિધિ આજરોજ નથવાણી પરિવારના પુત્ર એવા દ્વારકા દેવસ્થાન સમિતિના સભ્ય ધનરાજ નથવાણી દ્વારા સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી હતી 53 સુવર્ણ મઢીત કળશો મંદિરના શિખરો ઉપર સ્થાપવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ