દેશભરમાં મંદીના માહોલ વચ્ચે કેર રેટિંગ એજન્સીનો રીપોર્ટ ચિંતામાં વધારો કરી શકે છે.છેલ્લાં બે વર્ષમાં ભારતમાં રોજગાર વૃિદ્ધદરમાં ઘટાડો થયો છે. 2017-18માં રોજગાર દર 3.9ટકા હતો, જે 2018-19 માં ઘટીને 2.8 ટકા પર પહોંચી ગયો છે. 2014-15થી 2018-19 દરમિયાન દેશનો જીડીપી દર 7.5 ટકા હતો, જ્યારે તેની સામે રોજગાર દર તેનાથી 4.2 ટકા ઓછો નોંધાયો છે.
દેશભરમાં મંદીના માહોલ વચ્ચે કેર રેટિંગ એજન્સીનો રીપોર્ટ ચિંતામાં વધારો કરી શકે છે.છેલ્લાં બે વર્ષમાં ભારતમાં રોજગાર વૃિદ્ધદરમાં ઘટાડો થયો છે. 2017-18માં રોજગાર દર 3.9ટકા હતો, જે 2018-19 માં ઘટીને 2.8 ટકા પર પહોંચી ગયો છે. 2014-15થી 2018-19 દરમિયાન દેશનો જીડીપી દર 7.5 ટકા હતો, જ્યારે તેની સામે રોજગાર દર તેનાથી 4.2 ટકા ઓછો નોંધાયો છે.