Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ પાઠવી છે અને આ અંગે આવતી કાલે એટલે કે 8મી ફેબ્રુઆરી, સાંજના 5 વાગ્યા સુધીમાં જવાબ આપવા કેજરીવાલને આદેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 3 ફેબ્રુઆરીના રોજ એક ટ્વીટ કર્યું હતું, જેમાં એક વિડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. કેજરીવાલના આ ટ્વીટના એક દિવસ બાજ ભાજપે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી કે આ વિડિયો રાષ્ટ્રીય રાજધાનીમાં સાંપ્રદાયિક સદભાવને નુકસાન કરી શકે છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ પાઠવી છે અને આ અંગે આવતી કાલે એટલે કે 8મી ફેબ્રુઆરી, સાંજના 5 વાગ્યા સુધીમાં જવાબ આપવા કેજરીવાલને આદેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 3 ફેબ્રુઆરીના રોજ એક ટ્વીટ કર્યું હતું, જેમાં એક વિડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. કેજરીવાલના આ ટ્વીટના એક દિવસ બાજ ભાજપે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી કે આ વિડિયો રાષ્ટ્રીય રાજધાનીમાં સાંપ્રદાયિક સદભાવને નુકસાન કરી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ