Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેના નેતા એકનાથ શિંદે પાર્ટી 33 ધારાસભ્યો અને 7 અપક્ષ ધારાસભ્યો સાથે ગુજરાતના સુરતથી રવાના થઈ ચૂક્યા છે. તેઓ ત્યાંથી આસામના ગુવાહાટી જઈ રહ્યા છે. આ સાથે જ શિંદેએ કહ્યુ કે મે બાલા સાહેબની શિવસેના નથી છોડી. સુરત એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા શિંદેએ કહ્યુ કે અમે બાલાસાહેબ ઠાકરેના હિન્દુત્વને અનુસરી રહ્યા છીએ અને કરતા રહીશુ.
 

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેના નેતા એકનાથ શિંદે પાર્ટી 33 ધારાસભ્યો અને 7 અપક્ષ ધારાસભ્યો સાથે ગુજરાતના સુરતથી રવાના થઈ ચૂક્યા છે. તેઓ ત્યાંથી આસામના ગુવાહાટી જઈ રહ્યા છે. આ સાથે જ શિંદેએ કહ્યુ કે મે બાલા સાહેબની શિવસેના નથી છોડી. સુરત એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા શિંદેએ કહ્યુ કે અમે બાલાસાહેબ ઠાકરેના હિન્દુત્વને અનુસરી રહ્યા છીએ અને કરતા રહીશુ.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ