ગીર સોમનાથના તાલાલામા આજે સવારે 8.18 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. તાલાલામાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલથી 12 કિમી દૂર નોંધાયું હતું. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ હતી.
ગીર સોમનાથના તાલાલામા આજે સવારે 8.18 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. તાલાલામાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલથી 12 કિમી દૂર નોંધાયું હતું. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ હતી.
Copyright © 2023 News Views