હાલ રાજ્યમાં કોવિડ 19 કેસમાં ભયાનક વધારો થયો છે. જે કારણે કોરોના સંક્રમણને કારણે રાજ્યમાં આવેલું દ્વારકા ખાતે ભગવાન કૃષ્ણનું વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિર 'પૂર્ણિમા' ના કારણે વધુ ભીડ ટાળવા માટે 17 થી 23 જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રહેશે, મંદિરના અધિકારીઓએ રવિવારના રોજ આ અંગે માહિતી આપી હતી.
હાલ રાજ્યમાં કોવિડ 19 કેસમાં ભયાનક વધારો થયો છે. જે કારણે કોરોના સંક્રમણને કારણે રાજ્યમાં આવેલું દ્વારકા ખાતે ભગવાન કૃષ્ણનું વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિર 'પૂર્ણિમા' ના કારણે વધુ ભીડ ટાળવા માટે 17 થી 23 જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રહેશે, મંદિરના અધિકારીઓએ રવિવારના રોજ આ અંગે માહિતી આપી હતી.