Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વાયુ વાવાઝોડાને લઈને છેલ્લા 48 કલાકથી ચાલી રહેલા ભયના ઓથર બાદ આજરોજ રહતના સમાચાર આવ્યાં છે. જ્યારે વાવાઝોડાનું સંકટ ટળે તે માટે દ્વારકા મંદિર પર બે ધજા ચડાવવામાં આવી છે. ત્યારે આ પ્રથમવખત છે જ્યારે દ્વારકામાં બે ધજા ફરકાવામાં આવી હોય. ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવી અને વાયુ વાવાઝોડાનું સંકટ ટળે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે.

વાયુ વાવાઝોડાને લઈને છેલ્લા 48 કલાકથી ચાલી રહેલા ભયના ઓથર બાદ આજરોજ રહતના સમાચાર આવ્યાં છે. જ્યારે વાવાઝોડાનું સંકટ ટળે તે માટે દ્વારકા મંદિર પર બે ધજા ચડાવવામાં આવી છે. ત્યારે આ પ્રથમવખત છે જ્યારે દ્વારકામાં બે ધજા ફરકાવામાં આવી હોય. ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવી અને વાયુ વાવાઝોડાનું સંકટ ટળે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ