Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વાંકાનેરનાં રાજવી પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી મહારાણા ડૉ. દિગ્વિજય સિંહ ઝાલાનું નિધન થતાં રાજ પરિવારમાં શોક છવાયો છે. ટૂંકી બીમારી બાદ ગઈ કાલે તા. 3 નાં રોજ તેઓ નું નિધન થયું હતું, ડૉ. દિગ્વિજય ઝાલા 1962-67 અને 1967 – 72 એમ બે વખત ધારા સભ્ય અને 1980 – 84 અને 1984 – 89 એમ બે વખત સંસદ સભ્ય રહી ચૂક્યા છે, તેઓની અંતિમ યાત્રા આજે રવિવારે બપોરે બે કલાકે રણજીત વિલાસ પેલેસ ખાતેથી નીકળશે.
 

વાંકાનેરનાં રાજવી પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી મહારાણા ડૉ. દિગ્વિજય સિંહ ઝાલાનું નિધન થતાં રાજ પરિવારમાં શોક છવાયો છે. ટૂંકી બીમારી બાદ ગઈ કાલે તા. 3 નાં રોજ તેઓ નું નિધન થયું હતું, ડૉ. દિગ્વિજય ઝાલા 1962-67 અને 1967 – 72 એમ બે વખત ધારા સભ્ય અને 1980 – 84 અને 1984 – 89 એમ બે વખત સંસદ સભ્ય રહી ચૂક્યા છે, તેઓની અંતિમ યાત્રા આજે રવિવારે બપોરે બે કલાકે રણજીત વિલાસ પેલેસ ખાતેથી નીકળશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ