Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલય અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર)એ કોવિડ સંબંધીત મૃત્યુના કેસમાં 'સત્તાવાર દસ્તાવેજ' માટે દિશા-નિર્દેશ જાહેર કર્યો છે. ટોચની અદાલતમાં દાખલ કરેલા સોગંદનામામાં કેન્દ્રએ એમ પણ જણાવ્યું કે, ભારતના મહાપંજીયક કાર્યાલયે 3 સપ્ટેમ્બરના રોજ મૃતકોના પરિવારજનોને મૃત્યુના કારણનું ચિકિત્સા પ્રમાણપત્ર પ્રદાન કરવા માટે પરિપત્ર જાહેર કર્યો હતો. 
 

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલય અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર)એ કોવિડ સંબંધીત મૃત્યુના કેસમાં 'સત્તાવાર દસ્તાવેજ' માટે દિશા-નિર્દેશ જાહેર કર્યો છે. ટોચની અદાલતમાં દાખલ કરેલા સોગંદનામામાં કેન્દ્રએ એમ પણ જણાવ્યું કે, ભારતના મહાપંજીયક કાર્યાલયે 3 સપ્ટેમ્બરના રોજ મૃતકોના પરિવારજનોને મૃત્યુના કારણનું ચિકિત્સા પ્રમાણપત્ર પ્રદાન કરવા માટે પરિપત્ર જાહેર કર્યો હતો. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ