Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નોબેલ પુરષ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનએ દેશમાં ચર્ચા અને અસંમતિની સંભાવના ઓછી થવા અંગે પોતાનો આક્રોસ પ્રગટ કર્યો છે, તે સાથે જ તેમણે દાવો કર્યો કે મનમાની રીતે દેશદ્રોહનાં આરોપો થોપીને લોકોને કેસ કર્યા વગર જ જેલમાં મોકલવામાં આવી રહ્યા છે જો કે અમર્ત્ય સેનનાં આરોપોનાં કેન્દ્રમાં રહેતી બિજેપીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. '
 

નોબેલ પુરષ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનએ દેશમાં ચર્ચા અને અસંમતિની સંભાવના ઓછી થવા અંગે પોતાનો આક્રોસ પ્રગટ કર્યો છે, તે સાથે જ તેમણે દાવો કર્યો કે મનમાની રીતે દેશદ્રોહનાં આરોપો થોપીને લોકોને કેસ કર્યા વગર જ જેલમાં મોકલવામાં આવી રહ્યા છે જો કે અમર્ત્ય સેનનાં આરોપોનાં કેન્દ્રમાં રહેતી બિજેપીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. '
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ