Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાગરિકતા કાયદા પર દેશમાં મચેલા કોહરામ વચ્ચે દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં PM મોદીએ કહ્યુ હતુ કે, દેશ હિત માટે લોકોનો ગુસ્સો અને નારાજગી સહન કરવી પડતી હોય છે. કેટલાય આરોપો લાગતા હોય છે. જકે PM મોદીએ આ વાત GST, ઈકોનોમીને લઈને કરી હતી. આર્થિક સંગઠનના કાર્યક્રમમાં PM મોદીએ કહ્યુ હતુ કે, 2020ની સાથે આગામી દાયકો તમામ માટે સમૃધ્ધિ લઈને આવે તેવી આશા છે.

નાગરિકતા કાયદા પર દેશમાં મચેલા કોહરામ વચ્ચે દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં PM મોદીએ કહ્યુ હતુ કે, દેશ હિત માટે લોકોનો ગુસ્સો અને નારાજગી સહન કરવી પડતી હોય છે. કેટલાય આરોપો લાગતા હોય છે. જકે PM મોદીએ આ વાત GST, ઈકોનોમીને લઈને કરી હતી. આર્થિક સંગઠનના કાર્યક્રમમાં PM મોદીએ કહ્યુ હતુ કે, 2020ની સાથે આગામી દાયકો તમામ માટે સમૃધ્ધિ લઈને આવે તેવી આશા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ