Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સોમવારે અપડેટ કરેલા આંકડાઓ મુજબ એક દિવસમાં 2202 નવા કોરોના વાયરસ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી 17 લોકોના મોત થયા છે. દેશમાં આ દરમિયાન એક દિવસમાં 2550 લોકો કોરોના વાયરસથી રિકવર થઈ ચૂકયા છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 17 હજાર 317 છે. સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.04 ટકા શામેલ છે.
 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સોમવારે અપડેટ કરેલા આંકડાઓ મુજબ એક દિવસમાં 2202 નવા કોરોના વાયરસ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી 17 લોકોના મોત થયા છે. દેશમાં આ દરમિયાન એક દિવસમાં 2550 લોકો કોરોના વાયરસથી રિકવર થઈ ચૂકયા છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 17 હજાર 317 છે. સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.04 ટકા શામેલ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ