રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા 'ખૂબ જ નબળી' શ્રેણીમાં રહી હતી. સ્થિતિ એવી છે કે ગુરુવારે સૂર્યનું દર્શન કરવું પણ મુશ્કેલ બની ગયું છે. દિલ્હીના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં માત્ર ધુમાડો જ દેખાય છે. આવા સંજોગોમાં દિલ્હીની કેજરીવાલ સરકારે તમામ પ્રકારની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય પર પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે દિલ્હીમાં
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા 'ખૂબ જ નબળી' શ્રેણીમાં રહી હતી. સ્થિતિ એવી છે કે ગુરુવારે સૂર્યનું દર્શન કરવું પણ મુશ્કેલ બની ગયું છે. દિલ્હીના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં માત્ર ધુમાડો જ દેખાય છે. આવા સંજોગોમાં દિલ્હીની કેજરીવાલ સરકારે તમામ પ્રકારની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય પર પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે દિલ્હીમાં