પાકિસ્તાન કોઇ પણ સંજોગોમાં ભારતમાં આતંકીઓ ઘૂસાડવાની કોશીષ કરી રહ્યું છે. જેને પગલે સરહદે સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. જોકે આ બધી પરિસ્થિતિ વચ્ચે પણ કાશ્મીરમાં આતંકીઓ ઘૂસી ગયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જેને પગલે હાલ કાશ્મીરમાં મોટા પ્રમાણમાં તપાસ અભિયાન પણ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અતી સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં કેટલાક પ્રતિબંધો પણ લગાવવા પડયા છે કેમ કે આ આતંકીઓ ગમે ત્યારે મોટા હુમલા કરી શકે છે સાથે સ્થાનિકો અને સૈન્યને પણ નિશાન બનાવી શકે છે.
પાકિસ્તાન કોઇ પણ સંજોગોમાં ભારતમાં આતંકીઓ ઘૂસાડવાની કોશીષ કરી રહ્યું છે. જેને પગલે સરહદે સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. જોકે આ બધી પરિસ્થિતિ વચ્ચે પણ કાશ્મીરમાં આતંકીઓ ઘૂસી ગયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જેને પગલે હાલ કાશ્મીરમાં મોટા પ્રમાણમાં તપાસ અભિયાન પણ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અતી સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં કેટલાક પ્રતિબંધો પણ લગાવવા પડયા છે કેમ કે આ આતંકીઓ ગમે ત્યારે મોટા હુમલા કરી શકે છે સાથે સ્થાનિકો અને સૈન્યને પણ નિશાન બનાવી શકે છે.