અરબી સમુદ્રમાંથી ઉઠેલા આ વર્ષનું પ્રથમ ચક્રવાત તોફાન ઝડપથી આગળ વધી રહ્યું છે. જેના કારણે શુક્રવારે કેરળના કોટ્ટયામ કિનારે ભારે વરસાદ થયો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ, આગામી 24 કલાકમાં તેનું સ્વરૂપ વિકરાળ થશે. આ વાવાઝોડું 18 મેની સવાર સુધીમાં ગુજરાત પહોંચશે. જ્યાં ભારે વિનાશની સંભાવના છે. એનડીઆરએફે અરબ સાગરમાં બનેલા ચક્રવાત ‘તૌકતે’ સામે જીત મેળવવા માટે 53 ટીમો તૈનાત કરવાની તૈયારી કરી લીધી છે.
ભારતના હવામાન વિભાગ (આઈએમડી) એ પાંચ રાજ્યોમાં ચક્રવાત વાવાઝોડાને લઈને ચેતવણી જારી કરી છે. આ ટીમો કેરળ, કર્ણાટક, તામિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રના પાંચ રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત છે. બીજી તરફ, આઇએમડીએ એમ પણ કહ્યું છે કે 17 મેના રોજ વાવાઝોડા ખૂબ જ તીવ્ર ચક્રવાતમાં ફેરવાય તેવી સંભાવના છે.
અરબી સમુદ્રમાંથી ઉઠેલા આ વર્ષનું પ્રથમ ચક્રવાત તોફાન ઝડપથી આગળ વધી રહ્યું છે. જેના કારણે શુક્રવારે કેરળના કોટ્ટયામ કિનારે ભારે વરસાદ થયો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ, આગામી 24 કલાકમાં તેનું સ્વરૂપ વિકરાળ થશે. આ વાવાઝોડું 18 મેની સવાર સુધીમાં ગુજરાત પહોંચશે. જ્યાં ભારે વિનાશની સંભાવના છે. એનડીઆરએફે અરબ સાગરમાં બનેલા ચક્રવાત ‘તૌકતે’ સામે જીત મેળવવા માટે 53 ટીમો તૈનાત કરવાની તૈયારી કરી લીધી છે.
ભારતના હવામાન વિભાગ (આઈએમડી) એ પાંચ રાજ્યોમાં ચક્રવાત વાવાઝોડાને લઈને ચેતવણી જારી કરી છે. આ ટીમો કેરળ, કર્ણાટક, તામિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રના પાંચ રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત છે. બીજી તરફ, આઇએમડીએ એમ પણ કહ્યું છે કે 17 મેના રોજ વાવાઝોડા ખૂબ જ તીવ્ર ચક્રવાતમાં ફેરવાય તેવી સંભાવના છે.