Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટને લઈને ગુજરાત વાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના કિનારા પર વાવાઝોડુ નહી ટકરાય, પરંતુ સ્થળાંતરિત લોકોએ હજુ ત્યા જ રહેવા સરકાર દ્વારા અપિલ કરવામાં આવી છે. સાથે જ લોકોને સરકાર દ્વારા દરિયા કિનારા પર લોકોને ન જવા માટે અપિલ કરવામાં આવી છે.

ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટને લઈને ગુજરાત વાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના કિનારા પર વાવાઝોડુ નહી ટકરાય, પરંતુ સ્થળાંતરિત લોકોએ હજુ ત્યા જ રહેવા સરકાર દ્વારા અપિલ કરવામાં આવી છે. સાથે જ લોકોને સરકાર દ્વારા દરિયા કિનારા પર લોકોને ન જવા માટે અપિલ કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ