Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના રાજ્યપાલે આચાર્ય દેવવ્રત 22 July 2019ના રોજ રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. જેમને રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેઓને આજે રાજ્યપાલ તરીકે 5 વર્ષ 200 દિવસથી વધારે સમય થયો છે. ગુજરાતમાં આ પ્રથમ રાજ્યપાલ છે જેઓ સૌથી વધારે સમય રાજ્યપાલ તરીકે કાર્યરત રહ્યાં છે.
આચાર્ય દેવવ્રત પછી જો સૌથી વધારે સમય સુધી રાજ્યપાલ તરીકે કાર્યરત રહ્યાં હોય તો કે.કે.વિશ્વનાથન છે. જેમને 4 એપ્રિલ 1978ના રોજ રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. જેમને 5 વર્ષ 132 દિવસ સુધી રાજ્યપાલ તરીકે કામગીરી કરી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ