ગુજરાતના રાજ્યપાલે આચાર્ય દેવવ્રત 22 July 2019ના રોજ રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. જેમને રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેઓને આજે રાજ્યપાલ તરીકે 5 વર્ષ 200 દિવસથી વધારે સમય થયો છે. ગુજરાતમાં આ પ્રથમ રાજ્યપાલ છે જેઓ સૌથી વધારે સમય રાજ્યપાલ તરીકે કાર્યરત રહ્યાં છે.
આચાર્ય દેવવ્રત પછી જો સૌથી વધારે સમય સુધી રાજ્યપાલ તરીકે કાર્યરત રહ્યાં હોય તો કે.કે.વિશ્વનાથન છે. જેમને 4 એપ્રિલ 1978ના રોજ રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. જેમને 5 વર્ષ 132 દિવસ સુધી રાજ્યપાલ તરીકે કામગીરી કરી હતી.