Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારને 21 એપ્રિલ સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. આ અંગે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી સાથે લાંબી મિટીગનું આયોજન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી સવારે 6 વાગ્યાથી કર્ફ્યુનો અમલ થશે. મહિલાઓને આમાં 3 કલાક મુક્તિ આપવામાં આવી છે. બપોરે 1થી 4 વાગ્યા સુધી કર્ફ્યૂમાં મુક્તિ અપાશે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારને 21 એપ્રિલ સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. આ અંગે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી સાથે લાંબી મિટીગનું આયોજન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી સવારે 6 વાગ્યાથી કર્ફ્યુનો અમલ થશે. મહિલાઓને આમાં 3 કલાક મુક્તિ આપવામાં આવી છે. બપોરે 1થી 4 વાગ્યા સુધી કર્ફ્યૂમાં મુક્તિ અપાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ