Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે 'લઘુતમ શાસન, મહત્તમ ખાનગીકરણ' આ સરકારની વિચારસરણી છે. એક સમાચારની ટ્વીટ પર શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, 'મોદી સરકારની વિચારસરણી - ન્યૂનતમ શાસન, મહત્તમ ખાનગીકરણ.'
આ સાથે જ કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે, કોવિડ તો એક બહાનું છે. સરકારી ઓફિસોને સ્થાયી સ્ટાફ મુક્ત બનાવવી છે. યુવાનોનું ભવિષ્ય ચોરી લેવું છે. મિત્રોને આગળ ધપાવવા છે. રાહુલે જે ખબર ટ્વીટ કરી તે પ્રમાણે, કોરોના સંકટને જોતા સરકારે નવી સરકારી નોકરી પર પાબંધી લાદી છે. 
 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે 'લઘુતમ શાસન, મહત્તમ ખાનગીકરણ' આ સરકારની વિચારસરણી છે. એક સમાચારની ટ્વીટ પર શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, 'મોદી સરકારની વિચારસરણી - ન્યૂનતમ શાસન, મહત્તમ ખાનગીકરણ.'
આ સાથે જ કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે, કોવિડ તો એક બહાનું છે. સરકારી ઓફિસોને સ્થાયી સ્ટાફ મુક્ત બનાવવી છે. યુવાનોનું ભવિષ્ય ચોરી લેવું છે. મિત્રોને આગળ ધપાવવા છે. રાહુલે જે ખબર ટ્વીટ કરી તે પ્રમાણે, કોરોના સંકટને જોતા સરકારે નવી સરકારી નોકરી પર પાબંધી લાદી છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ