Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના મહામારીની સ્થિતિ ઘણી હદ સુધી સુધરી ગઈ છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 2259 કેસ સામે આવ્યા. આ ઉપરાંત આ સમયમાં 20 દર્દીઓએ જીવ ગુમાવ્યા. રાહતની વાત એ છે કે 2614 લોકોએ વાયરસને મ્હાત આપી. હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા 15044 થઈ ગઈ છે.
 

દેશમાં કોરોના મહામારીની સ્થિતિ ઘણી હદ સુધી સુધરી ગઈ છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 2259 કેસ સામે આવ્યા. આ ઉપરાંત આ સમયમાં 20 દર્દીઓએ જીવ ગુમાવ્યા. રાહતની વાત એ છે કે 2614 લોકોએ વાયરસને મ્હાત આપી. હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા 15044 થઈ ગઈ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ