Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીઘી જમાતના કાર્યક્રમથી દેશમાં કોરોના વાયરસનો ખતરો વધી ગયો છે. જોકે, સરકાર કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોને શોધી રહી છે અને ઘણા લોકોને શોધી પણ લેવાયા છે. પણ આ દરમિયાન રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે પ્રશ્ન કર્યો છે કે, નવી દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીઘી જમાતના ધાર્મિક આયોજન માટે અનુમતિ કોણે આપી હતી. આ કાર્યક્રમ દેશમાં કોરોના વાયરસનું મોટું કેન્દ્ર તરીકે બહાર આવ્યુ છે. જણાવી દઈએ કે, પવારે ફેસબુક પર લોકો સાથે લાઇવ સંવાદ દરમિયાન આ વાત કહી હતી.

દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીઘી જમાતના કાર્યક્રમથી દેશમાં કોરોના વાયરસનો ખતરો વધી ગયો છે. જોકે, સરકાર કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોને શોધી રહી છે અને ઘણા લોકોને શોધી પણ લેવાયા છે. પણ આ દરમિયાન રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે પ્રશ્ન કર્યો છે કે, નવી દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીઘી જમાતના ધાર્મિક આયોજન માટે અનુમતિ કોણે આપી હતી. આ કાર્યક્રમ દેશમાં કોરોના વાયરસનું મોટું કેન્દ્ર તરીકે બહાર આવ્યુ છે. જણાવી દઈએ કે, પવારે ફેસબુક પર લોકો સાથે લાઇવ સંવાદ દરમિયાન આ વાત કહી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ