Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો કહેર ધીરે ધીરે ઘટી રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપવામાં આવી છે. નવા જાહેરનામામાં રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કર્ફ્યૂના સમયમાં એક કલાક ઘટાડો કરાયો છે. આ પહેલા રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ જાહેરનામું 4 જૂન સુધી અમલી રહેશે.
આ સિવાય હોટેલ-રેસ્ટોરન્ટ ધારકો માટે પણ છૂટછાટ વધારી છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં ટેક અવે અને હોમ ડિલિવરી સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે. જોકે દુકાનો માટેનો સમય સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધીનો જ રહેશે.
 

રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો કહેર ધીરે ધીરે ઘટી રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપવામાં આવી છે. નવા જાહેરનામામાં રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કર્ફ્યૂના સમયમાં એક કલાક ઘટાડો કરાયો છે. આ પહેલા રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ જાહેરનામું 4 જૂન સુધી અમલી રહેશે.
આ સિવાય હોટેલ-રેસ્ટોરન્ટ ધારકો માટે પણ છૂટછાટ વધારી છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં ટેક અવે અને હોમ ડિલિવરી સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે. જોકે દુકાનો માટેનો સમય સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધીનો જ રહેશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ