Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,71,202 કેસ નોંધાયા છે. શનિવારે આ આંકડો 2,68, 833 હતો. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 15 લાખને વટાવી ગઈ છે, હાલમાં 15,50,377 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 7,743 કેસ નોંધાયા છે.
 

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,71,202 કેસ નોંધાયા છે. શનિવારે આ આંકડો 2,68, 833 હતો. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 15 લાખને વટાવી ગઈ છે, હાલમાં 15,50,377 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 7,743 કેસ નોંધાયા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ