ભારતમાં પણ કોરોનાને લીધે સતત દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હોસ્પિટલના વધતા ભારણ વચ્ચે સરકારે ટ્રેનને જ આઈસોલેશન વોર્ડમાં ફેરવી દીધી છે. અહીંના ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી કોચને હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવ્યા છે. ટ્રેનના ડબ્બાને મોડીફાય કરવામાં આવ્યા છે.
રિલિફ ટ્રેનમાં આઠ બેડ, એક ઓપરેશન થિયેટર, ઉપચારનો સમગ્ર સામાન, દર્દીના શિફ્ટિંગ માટે ટ્રેનનો ઉપયોગ કરવામાં આવતો રહેશે. કોરોના વાઈરસ સંક્રમણ સામે લડવા માટે સરકાર દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે.
ભારતમાં પણ કોરોનાને લીધે સતત દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હોસ્પિટલના વધતા ભારણ વચ્ચે સરકારે ટ્રેનને જ આઈસોલેશન વોર્ડમાં ફેરવી દીધી છે. અહીંના ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી કોચને હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવ્યા છે. ટ્રેનના ડબ્બાને મોડીફાય કરવામાં આવ્યા છે.
રિલિફ ટ્રેનમાં આઠ બેડ, એક ઓપરેશન થિયેટર, ઉપચારનો સમગ્ર સામાન, દર્દીના શિફ્ટિંગ માટે ટ્રેનનો ઉપયોગ કરવામાં આવતો રહેશે. કોરોના વાઈરસ સંક્રમણ સામે લડવા માટે સરકાર દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે.