Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના ના કેસોમાં દરરોજ ઘટાડો થઈ રહ્યો છે તો બીજી તરફ મૃત્યુઆંક વધી રહ્યો છે. આ આંકડાઓ ભયાનક છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 2,51,209 નવા કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,13,02,440 થઈ ગઈ છે, જ્યારે 959ના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,95,050 થઈ ગયો છે. દેશમાં 18,31,268 લોકો કોરોના વાયરસ ચેપ માટે સારવાર હેઠળ છે, જે ચેપના કુલ કેસના 4.43 ટકા છે. સોમવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડામાંથી આ માહિતી બહાર આવી છે.
 

દેશમાં કોરોના ના કેસોમાં દરરોજ ઘટાડો થઈ રહ્યો છે તો બીજી તરફ મૃત્યુઆંક વધી રહ્યો છે. આ આંકડાઓ ભયાનક છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 2,51,209 નવા કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,13,02,440 થઈ ગઈ છે, જ્યારે 959ના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,95,050 થઈ ગયો છે. દેશમાં 18,31,268 લોકો કોરોના વાયરસ ચેપ માટે સારવાર હેઠળ છે, જે ચેપના કુલ કેસના 4.43 ટકા છે. સોમવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડામાંથી આ માહિતી બહાર આવી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ