ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ સુધી કોરોનાથી 6 દર્દીના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. અહીં કુલ 64 કેસ સામે આવ્યા છે. હાલ સુધી કુલ 22 રાજ્યોમાં કોરોનાનો કહેર વ્યાપી ચૂક્યો છે. ગઈકાલ રાતે 63 વર્ષીય કોરોના ગ્રસ્ત વ્યક્તિનું મહારાષ્ટ્રમાં મોત નીપજ્યું છે. બિહારના પટણામાં પણ એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. કુલ 28 દર્દીઓને રીકવર કરાયા છે. અને 303 એક્ટિવ કેસ છે.
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ સુધી કોરોનાથી 6 દર્દીના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. અહીં કુલ 64 કેસ સામે આવ્યા છે. હાલ સુધી કુલ 22 રાજ્યોમાં કોરોનાનો કહેર વ્યાપી ચૂક્યો છે. ગઈકાલ રાતે 63 વર્ષીય કોરોના ગ્રસ્ત વ્યક્તિનું મહારાષ્ટ્રમાં મોત નીપજ્યું છે. બિહારના પટણામાં પણ એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. કુલ 28 દર્દીઓને રીકવર કરાયા છે. અને 303 એક્ટિવ કેસ છે.