Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાઈરસ હવે ભારતમાં પણ ફેલાઈ રહ્યો છે. કેરળમાં બુધવારે કોરોના વાઈરસના 153 શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે. તેમાંથી 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્યોને તેમના ઘરમાં ઓબ્ઝર્વેશનમાં રાખી સારવાર શરૂ કરવામાં આવી છે. રાજ્યના સ્વાસ્થય મંત્રી કેકે શૈલજાએ આ વિશે માહિતી આપી છે. આ ઉપરાંત દિલ્હીમાં પણ બુધવાર સુધી 5 નવા કોરોના વાઈરસના શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ચીનમાં કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં કુલ 562 લોકોના મોત થયા છે.

ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાઈરસ હવે ભારતમાં પણ ફેલાઈ રહ્યો છે. કેરળમાં બુધવારે કોરોના વાઈરસના 153 શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે. તેમાંથી 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્યોને તેમના ઘરમાં ઓબ્ઝર્વેશનમાં રાખી સારવાર શરૂ કરવામાં આવી છે. રાજ્યના સ્વાસ્થય મંત્રી કેકે શૈલજાએ આ વિશે માહિતી આપી છે. આ ઉપરાંત દિલ્હીમાં પણ બુધવાર સુધી 5 નવા કોરોના વાઈરસના શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ચીનમાં કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં કુલ 562 લોકોના મોત થયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ