Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પંજાબમાં લોકડાઉન 31 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે તેની જાહેરાત કરી હતી. સાથે તેમણે કહ્યું હતું કે, 18 મે બાદ નાના દુકાનદારો અને બિઝનેસમેનની વધુમાં વધુ દુકાનો ખોલી દેવામાં આવશે અને છૂટછાટ આપવામાં આવશે. પંજાબમાં 18 મે બાદ કર્ફ્યૂ રહેશે નહીં માત્ર લોકડાઉન રહેશે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પંજાબમાં હાલ સ્કૂલ ખુલશે નહી, બાળકોને સ્કૂલમાં અલગ અલગ રાખી શકાય નહીં. તેઓએ કહ્યું કે, રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનને સમજવું મુશ્કેલ છે, તેથી પંજાબમાં કન્ફાઈનમેન્ટ ઝોન નોન કોન્ફાઈનમેન્ટ ઝોન બનાવવામાં આવશે.

પંજાબમાં લોકડાઉન 31 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે તેની જાહેરાત કરી હતી. સાથે તેમણે કહ્યું હતું કે, 18 મે બાદ નાના દુકાનદારો અને બિઝનેસમેનની વધુમાં વધુ દુકાનો ખોલી દેવામાં આવશે અને છૂટછાટ આપવામાં આવશે. પંજાબમાં 18 મે બાદ કર્ફ્યૂ રહેશે નહીં માત્ર લોકડાઉન રહેશે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પંજાબમાં હાલ સ્કૂલ ખુલશે નહી, બાળકોને સ્કૂલમાં અલગ અલગ રાખી શકાય નહીં. તેઓએ કહ્યું કે, રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનને સમજવું મુશ્કેલ છે, તેથી પંજાબમાં કન્ફાઈનમેન્ટ ઝોન નોન કોન્ફાઈનમેન્ટ ઝોન બનાવવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ