Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોનાનો કહેર જારી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2553 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ મામલાની સંખ્યા વધીને 42533 થઈ ગઈ છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોનો આંકડો પણ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1074 દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાથી ઠીક થનારા લોકોની સંખ્યા વધીને  11706 થઈ ગઈ છે જે કુલ દર્દીના 27.5 ટકા છે.

દેશમાં કોરોનાનો કહેર જારી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2553 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ મામલાની સંખ્યા વધીને 42533 થઈ ગઈ છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોનો આંકડો પણ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1074 દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાથી ઠીક થનારા લોકોની સંખ્યા વધીને  11706 થઈ ગઈ છે જે કુલ દર્દીના 27.5 ટકા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ