દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણના કેસો જોયા બાદ ત્રીજી લહેર ના સંકેત અત્યારથી જ જોવા મળી રહ્યા છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 35 હજારથી ઉપર નોંધાય છે. દેશના અનેક રાજ્યોમાં તો સ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,083 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 493 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,21,92,576 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 54,38,46,290 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccના ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારના 24 કલાકમાં 73,50,553 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણના કેસો જોયા બાદ ત્રીજી લહેર ના સંકેત અત્યારથી જ જોવા મળી રહ્યા છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 35 હજારથી ઉપર નોંધાય છે. દેશના અનેક રાજ્યોમાં તો સ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,083 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 493 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,21,92,576 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 54,38,46,290 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccના ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારના 24 કલાકમાં 73,50,553 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.