Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના સંક્રમણનાં કેસમાં સામાન્ય વધારો નોંધાયો છે. ગત 24 કલાકમાં દેશમાં 14,623 નવાં કેસ સામે આવ્યાં છે. આ દરમિયાન 197 દર્દીઓનાં મોત થઇ ગયા છે. નવાં આંકડા મેળવી દેશમાં કૂલ કોરોના સંક્રમિતોની  સંખ્યા 3 કરોડ 41 લાખ 8 હજાર 996 થઇ ગઇ છે. તો, અત્યાર સુધીમાં 4 લાખ 52 હજાર 621 દર્દીઓનાં મોત થયા છે. હાલમાં 1 લાખ 78 હજાર 98 દર્દીઓનું ઇલાજ ચાલુ છે
 

ભારતમાં કોરોના સંક્રમણનાં કેસમાં સામાન્ય વધારો નોંધાયો છે. ગત 24 કલાકમાં દેશમાં 14,623 નવાં કેસ સામે આવ્યાં છે. આ દરમિયાન 197 દર્દીઓનાં મોત થઇ ગયા છે. નવાં આંકડા મેળવી દેશમાં કૂલ કોરોના સંક્રમિતોની  સંખ્યા 3 કરોડ 41 લાખ 8 હજાર 996 થઇ ગઇ છે. તો, અત્યાર સુધીમાં 4 લાખ 52 હજાર 621 દર્દીઓનાં મોત થયા છે. હાલમાં 1 લાખ 78 હજાર 98 દર્દીઓનું ઇલાજ ચાલુ છે
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ