Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના કેસમાં ગુરુવારે વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 11 હજાર 919 નવા દર્દીઓ મળ્યા છે. આ દરમ્યાન 470 દર્દીઓનું મૃત્યુ થયું છે. હાલ ભારતમાં 1 લાખ 28 હજાર 762 દર્દીઓની સારવાર ચાલુ છે. નવા આંકડાને ઉમેરીને દેશમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 3 કરોડ 44 લાખ 517 પર પહોંચી ગઈ છે. તો 4 લાખ 64 હજાર 623 દર્દીના મોત થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કહ્યું કે કોવિડ-19 વિરોધી રસીના બંને ડોઝ લેનારાની સંખ્યા દેશમાં પહેલી વખત રસીનો એક ડોઝ લેનારા કરતાં વધી ગઈ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘જન ભાગીદારી’ અને ‘સંપૂર્ણ સરકારી અભિગમ’ની દૂરદ્રષ્ટિ, સરકારમાં લોકોનો વિશ્વાસ અને ‘હર ઘર દસ્તક’ અભિયાનને કારણે આ સિદ્ધિ મળી છે.
 

કોરોના વાયરસના કેસમાં ગુરુવારે વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 11 હજાર 919 નવા દર્દીઓ મળ્યા છે. આ દરમ્યાન 470 દર્દીઓનું મૃત્યુ થયું છે. હાલ ભારતમાં 1 લાખ 28 હજાર 762 દર્દીઓની સારવાર ચાલુ છે. નવા આંકડાને ઉમેરીને દેશમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 3 કરોડ 44 લાખ 517 પર પહોંચી ગઈ છે. તો 4 લાખ 64 હજાર 623 દર્દીના મોત થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કહ્યું કે કોવિડ-19 વિરોધી રસીના બંને ડોઝ લેનારાની સંખ્યા દેશમાં પહેલી વખત રસીનો એક ડોઝ લેનારા કરતાં વધી ગઈ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘જન ભાગીદારી’ અને ‘સંપૂર્ણ સરકારી અભિગમ’ની દૂરદ્રષ્ટિ, સરકારમાં લોકોનો વિશ્વાસ અને ‘હર ઘર દસ્તક’ અભિયાનને કારણે આ સિદ્ધિ મળી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ