ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1074 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 1370 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 51692 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે 22 દર્દીના મોત થયા છે. આજે સુરતમાં 10, અમદાવાદમાં 3, મોરબી ૨, વડોદરા 2, અમરેલી 1, આણંદ 1, જામનગર 1, રાજકોટ, વલસાડ જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2606 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1626ના મોત થયા છે. રાજ્યના કુલ 68,885 કેસમાંથી 27,587 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 14587, એક્ટિવ કેસ છે. 14739 દર્દી સ્ટેબલ છે જ્યારે 86 દર્દી વેન્ટિલેટર પર છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1074 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 1370 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 51692 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે 22 દર્દીના મોત થયા છે. આજે સુરતમાં 10, અમદાવાદમાં 3, મોરબી ૨, વડોદરા 2, અમરેલી 1, આણંદ 1, જામનગર 1, રાજકોટ, વલસાડ જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2606 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1626ના મોત થયા છે. રાજ્યના કુલ 68,885 કેસમાંથી 27,587 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 14587, એક્ટિવ કેસ છે. 14739 દર્દી સ્ટેબલ છે જ્યારે 86 દર્દી વેન્ટિલેટર પર છે.