Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને પગલે રાજ્ય સરકારો સાવચેતીભર્યા પગલા ઉઠાવી રહી છે. જે હેઠળ પશ્ચિમ બંગાળની સરકારે આગામી 6 મહિના સુધી રાજ્યમાં ઘઉં-ચોખા મફત વહેંચવાની જાહેરાત કરી છે. સામાન્ય રીતે પશ્ચિમ બંગાળ સરકાર અત્યાર સુધી રાજ્યની 7.5 કરોડથી વધારે વસ્તીને બે રુપિયે કિલોના બાવથી ઘઉં-ચોખા આપી રહી હતી પણ સામાન્ય લોકોના હિતમાં તેમજ આ મહામારી સામે લડવા માટે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી છે.

દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને પગલે રાજ્ય સરકારો સાવચેતીભર્યા પગલા ઉઠાવી રહી છે. જે હેઠળ પશ્ચિમ બંગાળની સરકારે આગામી 6 મહિના સુધી રાજ્યમાં ઘઉં-ચોખા મફત વહેંચવાની જાહેરાત કરી છે. સામાન્ય રીતે પશ્ચિમ બંગાળ સરકાર અત્યાર સુધી રાજ્યની 7.5 કરોડથી વધારે વસ્તીને બે રુપિયે કિલોના બાવથી ઘઉં-ચોખા આપી રહી હતી પણ સામાન્ય લોકોના હિતમાં તેમજ આ મહામારી સામે લડવા માટે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ