દેશમાં કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત દર્દીઓનો આંકડો 3.20 લાખ પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 311 લોકોના મૃત્યુ આ મહામારીના કારણે થયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાના કુલ 11929 કેસ નોંધાયા છે. દેશમાં હાલ કોરોનાના કુલ 3,20,922 કેસ નોંધાયેલા છે. જેમાંથી 1,49,348 એક્ટિવ કેસ છે. જ્યારે 1,62,379 લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. મૃતકોનો આંકડો વધીને 9195 થયો છે. WHOના જણાવ્યાં મુજબ સમગ્ર દુનિયામાં 75 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવેલા છે.
દેશમાં કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત દર્દીઓનો આંકડો 3.20 લાખ પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 311 લોકોના મૃત્યુ આ મહામારીના કારણે થયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાના કુલ 11929 કેસ નોંધાયા છે. દેશમાં હાલ કોરોનાના કુલ 3,20,922 કેસ નોંધાયેલા છે. જેમાંથી 1,49,348 એક્ટિવ કેસ છે. જ્યારે 1,62,379 લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. મૃતકોનો આંકડો વધીને 9195 થયો છે. WHOના જણાવ્યાં મુજબ સમગ્ર દુનિયામાં 75 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવેલા છે.