Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધુ ગંભીર રીતે વધી રહ્યો છે. રોજ સરેરાશ 90 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે હવે કોવિડ-19 (COVID-19) સંક્રમિતોની કુલ સંખ્યા 47 લાખને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 94,372 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,114 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 47,54,357 થઈ ગઈ છે.
 

ભારતમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધુ ગંભીર રીતે વધી રહ્યો છે. રોજ સરેરાશ 90 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે હવે કોવિડ-19 (COVID-19) સંક્રમિતોની કુલ સંખ્યા 47 લાખને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 94,372 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,114 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 47,54,357 થઈ ગઈ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ