Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 1,94,720 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણનો દર વધીને 11.05 ટકા થઈ ગયો છે. નવા વેરિઅન્ટની વાત કરીએ તો દેશમાં ઓમિક્રોનના કેસ વધીને 4868 થઈ ગયા છે. તેના મોટાભાગના કેસ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં છે.
કુલ કેસઃ 3,60,70,510
એક્ટિવ કેસ: 9,55,319
કુલ રિકવરીઃ 3,46,30,536
કુલ મૃત્યુઃ 4,84,655
કુલ રસીકરણ: 1,53,80,08,200
ઓમિક્રોન કેસો: 4,868
દેશમાં મૃત્યુઆંક 400ને પાર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 400 થી વધુ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે 442 લોકોના મોત થયા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 9,55,319 થઈ ગઈ છે.

ટેસ્ટિંગ વિશે વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, મંગળવારે ભારતમાં કોરોના વાયરસ માટે 17,61,900 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 69,52,74,380 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.


 

કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 1,94,720 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણનો દર વધીને 11.05 ટકા થઈ ગયો છે. નવા વેરિઅન્ટની વાત કરીએ તો દેશમાં ઓમિક્રોનના કેસ વધીને 4868 થઈ ગયા છે. તેના મોટાભાગના કેસ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં છે.
કુલ કેસઃ 3,60,70,510
એક્ટિવ કેસ: 9,55,319
કુલ રિકવરીઃ 3,46,30,536
કુલ મૃત્યુઃ 4,84,655
કુલ રસીકરણ: 1,53,80,08,200
ઓમિક્રોન કેસો: 4,868
દેશમાં મૃત્યુઆંક 400ને પાર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 400 થી વધુ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે 442 લોકોના મોત થયા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 9,55,319 થઈ ગઈ છે.

ટેસ્ટિંગ વિશે વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, મંગળવારે ભારતમાં કોરોના વાયરસ માટે 17,61,900 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 69,52,74,380 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.


 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ