કોરોના વાયરસનો કહેર ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના 30 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. દિલ્હી સરકારે કોરોના વાયરસના પગલે 31 માર્ચ સુધી તમામ પ્રાથમિક સ્કૂલોને બંધ કરવાના આદેશ પણ આપ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને દિલ્હીની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓને આવતીકાલથી 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે.
કોરોના વાયરસનો કહેર ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના 30 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. દિલ્હી સરકારે કોરોના વાયરસના પગલે 31 માર્ચ સુધી તમામ પ્રાથમિક સ્કૂલોને બંધ કરવાના આદેશ પણ આપ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને દિલ્હીની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓને આવતીકાલથી 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે.