Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

28 જાન્યુઆરીએ આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 51 હજાર નવા કેસ સામે આવ્યા છે. વળી, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 627 લોકોના મોત કોવિડ-19ના કારણે થયા છે. દેશમાં કોરોનાથી આ દરમિયાન 3 લાખ 47 હજાર 443 લોકો રિકવર થઈ ગયા છે. દેશમાં દૈનિક પૉઝિટિવિટી રેટ 17 ટકાથી ઘટીને 15.88 ટકા થઈ ગયો છે.
 

28 જાન્યુઆરીએ આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 51 હજાર નવા કેસ સામે આવ્યા છે. વળી, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 627 લોકોના મોત કોવિડ-19ના કારણે થયા છે. દેશમાં કોરોનાથી આ દરમિયાન 3 લાખ 47 હજાર 443 લોકો રિકવર થઈ ગયા છે. દેશમાં દૈનિક પૉઝિટિવિટી રેટ 17 ટકાથી ઘટીને 15.88 ટકા થઈ ગયો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ