Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચલણી નોટો અને મોબાઈલથી કોરના ફેલાવાની શક્યતાઓ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચલણી નોટ અને મોબાઈલ ફોન પર કોરોના વાયરસ 28 દિવસ સુધી રહી શકે છે. વાઇરોલોજી જર્નલમાં આ સંશોધનને પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયન નેશનલ સાઇન્સ એજન્સી દ્વારા હાથ ધરાયેલા સંશોધન મુજબ કોરોના વાયરસ, ચલણી નોટ, સમાર્ટફોન, સ્ક્રીન, ગ્લાસ, સ્ટેઇનલેસ સ્ટીર પર 28 દિવસ સુધી રહી શકે છે.
ઓસ્ટ્રેલિયન નેશનલ સાઇન્સ એજન્સી સીએસઆઈઆરઓના રિસર્ચમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, પ્લાસ્ટિકની બેંક નોટની સામે કાગળની ચલણી નોટ પર કોરોના વાયરસ વધારે સમય સુધી રહે છે.

ચલણી નોટો અને મોબાઈલથી કોરના ફેલાવાની શક્યતાઓ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચલણી નોટ અને મોબાઈલ ફોન પર કોરોના વાયરસ 28 દિવસ સુધી રહી શકે છે. વાઇરોલોજી જર્નલમાં આ સંશોધનને પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયન નેશનલ સાઇન્સ એજન્સી દ્વારા હાથ ધરાયેલા સંશોધન મુજબ કોરોના વાયરસ, ચલણી નોટ, સમાર્ટફોન, સ્ક્રીન, ગ્લાસ, સ્ટેઇનલેસ સ્ટીર પર 28 દિવસ સુધી રહી શકે છે.
ઓસ્ટ્રેલિયન નેશનલ સાઇન્સ એજન્સી સીએસઆઈઆરઓના રિસર્ચમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, પ્લાસ્ટિકની બેંક નોટની સામે કાગળની ચલણી નોટ પર કોરોના વાયરસ વધારે સમય સુધી રહે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ