Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ હજુ પણ યથાવત છે. અલગ-અલગ રાજ્યોમાં રોજ 7 હજારથી વધુ નવા કોરોના દર્દી મળી રહ્યા છે, વળી, હજારો ઠીક પણ થઈ રહ્યા છે. આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 9419 નવા કેસ સામે આવ્યા જ્યારે 8251 રિકવર થયા અને 159ના મોત થયા. આ ઉપરાંત કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 34,666,241 જઈ પહોંચી છે.
 

ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ હજુ પણ યથાવત છે. અલગ-અલગ રાજ્યોમાં રોજ 7 હજારથી વધુ નવા કોરોના દર્દી મળી રહ્યા છે, વળી, હજારો ઠીક પણ થઈ રહ્યા છે. આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 9419 નવા કેસ સામે આવ્યા જ્યારે 8251 રિકવર થયા અને 159ના મોત થયા. આ ઉપરાંત કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 34,666,241 જઈ પહોંચી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ