Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોનાના પીડિતોની સંખ્યા હજુ 1 લાખથી વધુ છે. વળી, છેલ્લા 24 કલાકમાં વાયરસના કારણે જીવ ગુમાવનારની સંખ્યા પણ વધી છે. હાલમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે કાલે દેશભરમાં 465 મોત થયા. આ તરફ રોજ નવા મળી રહેલા દર્દીઓનો આંકડો પણ 8 હજારથી વધુ છે. કાલે સંક્રમણના 8318 નવા કેસ નોંધવામાં આવ્યા. સક્રિય દર્દીઓનો આંકડો 1,07,019 છે.
 

ભારતમાં કોરોનાના પીડિતોની સંખ્યા હજુ 1 લાખથી વધુ છે. વળી, છેલ્લા 24 કલાકમાં વાયરસના કારણે જીવ ગુમાવનારની સંખ્યા પણ વધી છે. હાલમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે કાલે દેશભરમાં 465 મોત થયા. આ તરફ રોજ નવા મળી રહેલા દર્દીઓનો આંકડો પણ 8 હજારથી વધુ છે. કાલે સંક્રમણના 8318 નવા કેસ નોંધવામાં આવ્યા. સક્રિય દર્દીઓનો આંકડો 1,07,019 છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ