Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના કેસ વધવા સાથે-સાથે જ કોરોના વાયરસના જૂના વેરિઅંટથી પણ ઘણા લોકો સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા સામે આવેલા દર્દીઓની સંખ્યા વધી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કાલે દેશમાં 7,974 નવા દર્દી મળ્યા. આ ઉપરાંત 24 કલાકમાં 7948 રિકવરી થઈ. જ્યારે 343 લોકોના મોત થઈ ગયા.
 

કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના કેસ વધવા સાથે-સાથે જ કોરોના વાયરસના જૂના વેરિઅંટથી પણ ઘણા લોકો સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા સામે આવેલા દર્દીઓની સંખ્યા વધી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કાલે દેશમાં 7,974 નવા દર્દી મળ્યા. આ ઉપરાંત 24 કલાકમાં 7948 રિકવરી થઈ. જ્યારે 343 લોકોના મોત થઈ ગયા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ