ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Corona Virus) 7,350 નવા કેસ (Corona Cases) નોંધાયા છે, જ્યારે 7,973 દર્દીઓ સાજા પણ થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 202 લોકોના મોત થયા છે. હાલમાં, દેશમાં કોરોના વાયરસ કેસની કુલ સંખ્યા 3,46,97,860 છે. સક્રિય કેસોની (Active Cases) સંખ્યા 91,456 છે, કુલ રિકવરી 3,41,30,768 છે, કુલ મૃત્યુઆંક 4,75,636 છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Corona Virus) 7,350 નવા કેસ (Corona Cases) નોંધાયા છે, જ્યારે 7,973 દર્દીઓ સાજા પણ થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 202 લોકોના મોત થયા છે. હાલમાં, દેશમાં કોરોના વાયરસ કેસની કુલ સંખ્યા 3,46,97,860 છે. સક્રિય કેસોની (Active Cases) સંખ્યા 91,456 છે, કુલ રિકવરી 3,41,30,768 છે, કુલ મૃત્યુઆંક 4,75,636 છે.