Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના વાયરસ ના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, રવિવારે છેલ્લા 24 કલાકમાં 7 હજાર 81 નવા કેસ મળી આવ્યા છે. તો 7 હજાર 469 લોકો સાજા થયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન 264 લોકોના મોત પણ થયા છે. Mohfwએ કહ્યું કે હાલમાં દેશમાં 83 હજાર 913 કેસ એક્ટિવ છે જ્યારે 3 કરોડ 41 લાખ 78 હજાર 940 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો અત્યાર સુધીમાં 4 લાખ 77 હજાર 422 દર્દીઓના મોત થયા છે. તો રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં 1 અબજ 37 કરોડ 46 લાખ 13 હજાર 252 ડોઝ આપવામાં આવ્યા છે જેમાંથી 76 લાખ 54 હજાર 466 ડોઝ શનિવારે આપવામાં આવ્યા.
 

દેશમાં કોરોના વાયરસ ના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, રવિવારે છેલ્લા 24 કલાકમાં 7 હજાર 81 નવા કેસ મળી આવ્યા છે. તો 7 હજાર 469 લોકો સાજા થયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન 264 લોકોના મોત પણ થયા છે. Mohfwએ કહ્યું કે હાલમાં દેશમાં 83 હજાર 913 કેસ એક્ટિવ છે જ્યારે 3 કરોડ 41 લાખ 78 હજાર 940 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો અત્યાર સુધીમાં 4 લાખ 77 હજાર 422 દર્દીઓના મોત થયા છે. તો રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં 1 અબજ 37 કરોડ 46 લાખ 13 હજાર 252 ડોઝ આપવામાં આવ્યા છે જેમાંથી 76 લાખ 54 હજાર 466 ડોઝ શનિવારે આપવામાં આવ્યા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ