Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકની અંદર દેશમાં કોરોના વાયરસના 6984 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 247 દર્દીઓના મોત થયા છે. આ પહેલા મંગળવારે કોરોનાના દૈનિક કેસોની સંખ્યા 5784 હતી. જો કે રાહતની વાત એ છે કે કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને છેલ્લા એક દિવસમાં 8168 દર્દીઓ રિકવર થયા.
 

કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકની અંદર દેશમાં કોરોના વાયરસના 6984 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 247 દર્દીઓના મોત થયા છે. આ પહેલા મંગળવારે કોરોનાના દૈનિક કેસોની સંખ્યા 5784 હતી. જો કે રાહતની વાત એ છે કે કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને છેલ્લા એક દિવસમાં 8168 દર્દીઓ રિકવર થયા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ