Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના 6650 નવા કેસ મળ્યા છે જ્યારે 7051 દર્દી રિકવર થયા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસ દરમિયાન કોરોના વાયરસના કારણે 374 લોકોના જીવ ગયા છે. વળી, દેશમાં ઓમિક્રૉનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે અને આ નવા વેરિઅંટથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા વધીને 358 થઈ ગઈ છે.
 

કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના 6650 નવા કેસ મળ્યા છે જ્યારે 7051 દર્દી રિકવર થયા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસ દરમિયાન કોરોના વાયરસના કારણે 374 લોકોના જીવ ગયા છે. વળી, દેશમાં ઓમિક્રૉનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે અને આ નવા વેરિઅંટથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા વધીને 358 થઈ ગઈ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ