દેશમાં કોરોના સંક્રમણ લોકોનો આંક 72 લાખને પાર પહોંચી થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1.10 લાખને પાર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 63,509 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 730 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 72,39,390 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 63 લાખ 1 હજાર 928 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 8,26,876 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,10,586 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
દેશમાં કોરોના સંક્રમણ લોકોનો આંક 72 લાખને પાર પહોંચી થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1.10 લાખને પાર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 63,509 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 730 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 72,39,390 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 63 લાખ 1 હજાર 928 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 8,26,876 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,10,586 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.