Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શનિવારે સવારે કેન્દ્રીય પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલય  તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 48,268 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 81,37,119 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 59,44 દર્દીઓ સાજા થયા છે. આ સાથે દેશમાં સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા 74,32,829 થઈ છે. દેશમાં સાજા થવાનો દર 91.3 ટકા પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 551 લોકોનાં મોત થયા છે. આ સાથે દેશમાં મોતનો કુલ આંકડો 1,21,641 થયો છે. દેશમાં મોતનું પ્રમાણે 1.5 ટકા છે. હાલ દેશમાં કોરોનાના કુલ 5,82,629 સક્રિય કેસ છે.
 

શનિવારે સવારે કેન્દ્રીય પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલય  તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 48,268 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 81,37,119 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 59,44 દર્દીઓ સાજા થયા છે. આ સાથે દેશમાં સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા 74,32,829 થઈ છે. દેશમાં સાજા થવાનો દર 91.3 ટકા પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 551 લોકોનાં મોત થયા છે. આ સાથે દેશમાં મોતનો કુલ આંકડો 1,21,641 થયો છે. દેશમાં મોતનું પ્રમાણે 1.5 ટકા છે. હાલ દેશમાં કોરોનાના કુલ 5,82,629 સક્રિય કેસ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ