Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સપ્તાહના પ્રથમ દિવસે કોરોના સંક્રમણના મામલે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કોવિડ-19 સંક્રમણના 50 હજારથી ઘણા ઓછા કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક પણ 500ની નીચે નોંધાયો છે. પરંતુ કુલ સંક્રમિતોનો આંક 79 લાખને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 45,149 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 480 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 79,09,960 થઈ ગઈ છે. (
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 71 લાખ 37 હજાર 229 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 6,53,717 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,19,014 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
 

સપ્તાહના પ્રથમ દિવસે કોરોના સંક્રમણના મામલે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કોવિડ-19 સંક્રમણના 50 હજારથી ઘણા ઓછા કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક પણ 500ની નીચે નોંધાયો છે. પરંતુ કુલ સંક્રમિતોનો આંક 79 લાખને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 45,149 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 480 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 79,09,960 થઈ ગઈ છે. (
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 71 લાખ 37 હજાર 229 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 6,53,717 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,19,014 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ